આજનું જનરલ નોલેજ :- ➜ વિષય : સાહિત્ય
1. સાઈલન્સ ઝોન – નિબંધસંગ્રહનાં લેખક કોણ છે ?
Ans : ગુણવંત શાહ
2. રે મઠ નું મુખપત્ર કયું છે ?
Ans : કૃતિ
3. ઉપરવાસ નવલકથાના લેખક કોણ છે ?
Ans : રઘુવીર ચૌધરી
4. ’૧૧ દરિયા’ કોની રચના છે ?
Ans : મનહર મોદી
5. ‘સૂર્ય પુરુષ’ નવલકથા ગુજરાતના ક્યાં રાજકીય નેતાના જીવન પર આધારિત છે ?
Ans : ચીમનભાઈ પટેલ
6. ‘બોલ વ્હાલમના’ લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?
Ans : મણીલાલ દેસાઈ
7. ક્યાં કવિ ‘દગ્ધ કૃષિ કવિ’ તરીકે ઓળખાય છે ?
Ans : રાવજી પટેલ
8. ‘ઓડીસ્યુસનું હલેસું’ નાં કવિ કોણ છે ?
Ans : સિતાંશુ યશચંદ્ર
9. ‘માણસની વાત’ દીર્ધકાવ્યના કવિ કોણ છે ?
Ans : લાભશંકર ઠાકર
10. પરિક્રમા કાવ્યસંગ્રહના કવિ કોણ છે ?
Ans : બાલમુકુંદ દવે
11. ‘કબીરવડ’ કાવ્યના કવિ કોણ છે ?
Ans : નર્મદ
12. પ્રેમસખી કોનું ઉપનામ છે ?
Ans : પ્રેમાનંદ સ્વામી
13. સત્યકામ અને રોહિણી કઈ નવલકથાના પાત્રો છે ?
Ans : ઝેરતો પીધા છે જાણી જાણી
14. ‘સોનેરી ચાંદ, રૂપેરી સુરજ’ કેવા પ્રકારના કાવ્યોનો સંગ્રહ છે ?
Ans : હાઇકુ
15. ‘વૈંશપાયન’ કોનું ઉપનામ છે ?
Ans : કરસનદાસ માણેક
16. ‘ધરાગુર્જરી’ નું સાહિત્યસ્વરૂપ કયું છે ?
Ans : નાટક
17. ભીમો અને ચંદા કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે ?
Ans : જન્મટીપ
18. ‘મંદિર તારું વિશ્વ રૂપાળું’ – પ્રાર્થનાના કવિ કોણ છે ?
Ans : જયંતીલાલ આચાર્ય
19. ‘વિશ્વંભરીઅખિલ વિશ્વ તણી જનેતા’– સ્તુતિ કાવ્યના કવિ કોણ છે ?
Ans : કેશવલાલ ત્રિવેદી
20. ‘માં બાપને ભૂલશો નહિ’ – કાવ્યના રચયિતા કોણ છે ?
Ans : પુનિત મહારાજ
21. ‘જીવન અંજલી થાજો’ – પ્રાર્થનાના રચયિતા કોણ છે ?
Ans : કરશનદાસ માણેક
22. ‘દરિયાને તીરે એક રેતીની ઓટલી’ – બાળકાવ્યનાં કવિ કોણ છે ?
Ans : સુન્દરમ્
23. ‘મરી જવાની મજા’ નું સાહિત્ય સ્વરૂપ શું છે ?
Ans : નાટક
24. ‘ફેરો’ નું સાહિત્યિક સ્વરુપ શું છે ?
Ans : નવલકથા
25. ‘આપણો ઘડીક સંગ’ નાં લેખક કોણ છે?
Ans : દિગીશ મહેતા
વધુમાં વધુ તમારા વોટ્સએપ ગ્રૂપમાં અને મિત્રોને મોકલો..આ એક સેવાનું કાર્ય છે...🙏🙏
ખાસ નોંધ :- લાગણીનો રંગમંચ એટલે કે અમારા દ્વારા ફકત પોસ્ટ કરવામા આવી છે...કોઈપણ કાર્યવાહી માટે અમે જવાબદાર નહી રહીયે .

Comments
Post a Comment